ભાડું નક્કી ન થતાં નવસારીનું રંગવિહાર નાટ્યગૃહ લોકાર્પણ પછી પણ બંધ હાલતમાં જો ભાડું નક્કી કરવામાં આવે તો અનેક શહેરીજનો તેનો લાભ લઇ શકે નવસારી નગરપાલિકા દ્વારા શહેરીજનોને સુવિધા આપવા માટે અનેકવિધ પ્રોજેક્ટ અમલી બનાવાયા છે, પરંતુ ચોક્કસ કામગીરીના અભાવે અનેક પ્રોજેક્ટ અમલી થયા પછી પણ બિનઉપયોગી સાબિત થઇ […]
Day: January 3, 2021
ભાડું નક્કી ન થતાં નવસારીનું રંગવિહાર નાટ્યગૃહ લોકાર્પણ પછી પણ બંધ હાલતમાં જો ભાડું નક્કી કરવામાં આવે તો અનેક શહેરીજનો તેનો લાભ લઇ શકે નવસારી નગરપાલિકા દ્વારા શહેરીજનોને સુવિધા આપવા માટે અનેકવિધ પ્રોજેક્ટ અમલી બનાવાયા છે, પરંતુ ચોક્કસ કામગીરીના અભાવે અનેક પ્રોજેક્ટ અમલી થયા પછી પણ બિનઉપયોગી સાબિત થઇ […]
રાજીનામું: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સિણધઇ ગ્રા.પં.ના સભ્યનું રાજીનામું પોતાના વોર્ડમાં વિકાસના કામો ન થતા હોવાનો સભ્યનો આક્ષેપ વાંસદા તાલુકાના સિણધઇ ગામે ગ્રામ પંચાયતના સભ્ય રાજુભાઇ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે સભ્યપદેથી રાજીનામુ ધરી દીધું હતું. પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો ન થવા દેવાના કારણે અને ગ્રામ પંચાયત દ્વારા […]